રાણપુર
Table of Contents
Toggleરાણપુર તાલુકા વિશે
તાલુકો
રાણપુર
જિલ્લો
બોટાદ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
34
વસ્તી
2,18,486
ફોન કોડ
02692
પીન કોડ
388001
રાણપુર તાલુકાના ગામડા
અણીયાળી કસ્બાતી, અણીયાળી કાઠી, અલઉ, આલમપુર, ઉમરાળા, કીનારા, કુંડલી, કેરીયા રાણપુર, ખસ, ખોખરનેસ, ગઢીયા, ગુંદા, ગોધાવાટા, ચારણકી, જાળીલા, દેરડી, દેવગણા, દેવળીયા, ધારપિપળા, નાની વાવડી, પાટણા, પાણવી, બગડ, બરાનીયા, બુબાવાવ, બોડીયા, માલણપુર, મોટી વાવડી, રાજપુરા, રાણપુર, વેજળકા, સાંગણપુર, સુંદરીયાણા, હડમતાળા

રાણપુર તાલુકા વિશે માહિતી
રાણાજી ગોહિલ દ્વારા ઈ.સ. 1310માં ભાદર અને ગોમા નદી વચ્ચે કિલ્લો બાંધીને રાણપુરની સ્થાપના કરવામાં આવી હતી. આ રાણાજી ગોહિલનો કિલ્લો જોવાલાયક છે.
રાણપુર તાલુકામાં આવેલ ‘વેજલકા’ સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ છે. અહીંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.
-> સાહિત્યકાર કુમારપાળ દેસાઈનો તેમજ સમાજ સુધારક પૂર્ણિમાબેન પકવાસાનો રાણપુર ખાતે થયો હતો. એવા જન્મ
– ઝવેરચંદ મેઘાણી તથા મહાન પત્રકાર અમૃતલાલ શેઠની કર્મભૂમિ રાણપુર રહી છે.
પૂર્ણિમાબેન પકવાસા
– રાજકોટનું પ્રસિદ્ધ હાલનું અખબાર ‘ફૂલછાબ’ની શરૂઆત રાણપુર ખાતેથી કરવામાં આવી હતી. આમ, આ તાલુકો ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે.
રાણપુર તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
રાણપુર તાલુકામાં પ્રખ્યાત
- 1