જલાલપોર

તાલુકો

જલાલપોર

જિલ્લો

નવસારી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

75

વસ્તી

16,246

ફોન કોડ

02637

પીન કોડ

396421

જલાલપોર તાલુકાના ગામડા

અબ્રામા (જલાલપોર), આલક, અલુરા, અરસાણ, આસણા, આટ, ભાઠા (જલાલપોર), ભિનાર (જલાલપોર), ભુતસાડ, બોદાલી, બોરસી, છીણમ, ચીજગામ, ચોખાડ, ડાભેલ, દળકી, ડાંભેર, દાંડી (જલાલપોર), દાંતી, દેલવાડા (જલાલપોર), દીપલા, એરુ, એથાણ, હાંસાપોર, જલાલપોર, કદોલી, કાળાકાછા, કલથાણ, કનેરા, કરાડી, કરણખાટ, કરોડકોઠવા, ખાંભલાવ, ખરસાડ, કોલાસણા, કોઠમડી, કૃષ્ણપુર, કુચેદ, મછાડ, મગોબ, મહુવર, મંદિર (જલાલપોર), માણેકપોર (જલાલપોર), માંગરોલ (જલાલપોર), મરોલી (જલાલપોર), મટવાડ (જલાલપોર), મિરઝાપોર, નાદોદ (જલાલપોર), નીમલાઇ, ઓંજલ, પનાર, પારડી (આલક), પરસોલી, પરુજણ, પેથાણ, પોનસરા, રણોદરા, સડોદરા, સાગરા, સામાપોર, સંદલપોર, સરાવ, સીમળગામ, સીમલક, સીસોદ્રા (આલક), સુલતાનપુર, તણકોલી, તવડી, ઉભરાટ, વડોલી (જલાલપોર), વાંસી, વેડછા, વેસ્મા, વીજલપોર, વાડા (જલાલપોર)
Jalalpore

જલાલપોર તાલુકા વિશે માહિતી

જલાલપોર તાલુકામાં આવેલ દાંડી એ ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહ માટે જાણીતું છે. જ્યાં તેઓએ 6 એપ્રિલ, 1930ના રોજ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

30 જાન્યુઆરી, 2019ના રોજ આ સ્થળે નરેન્દ્રભાઈ મોદી દ્વારા મીઠા સત્યાગ્રહ સ્મારક(સ્થપતિ-સદાશિવ સાઠે દ્વા૨ા તેનું સ્મારક તૈયાર કરાયું છે.) અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં, મહાત્મા ગાંધી સાથે જોડાયેલા દાંડીકૂચના 81 લડવૈયાઓની પ્રતિમા મૂકવામાં આવી છે. ઉપરાંત, મ્યુઝિયમમાં ગાંધીજીના દાંડી સત્યાગ્રહ અને તેમના જીવનનું દર્શન ક૨ાવતી કલાકૃતિઓ મૂકવામાં આવી છે.

મીઠા સત્યાગ્રહ સ્મારક

ભારતની આઝાદીના 75 વર્ષ (15 ઓગસ્ટ, 1947 15 ઓગસ્ટ, 2022)ની ઉજવણીના ભાગરૂપે 12 માર્ચ, 2021ના રોજ ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ૨દ્ હસ્તે અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો હતો. દાંડીયાત્રા દ્વારા સ્વતંત્રતા આંદોલનને વેગ મળ્યો હતો તેથી દાંડીકૂચની 91મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ, પોરબંદર, રાજકોટ, માંડવી, કચ્છ, બારડોલી, દાંડી જેવા ઐતિહાસિક સ્થળો ઉપરાંત 75 સ્થળોએ દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જલાલપોર તાલુકાના મરોલી ખાતે કસ્તુરબા સેવા આશ્રમ આવેલો છે. અહીં માનસિક રોગની હોસ્પિટલ આવેલી છે. ઉભરાટ બીચ જલાલપોર

તાલુકામાં આવેલો છે. કસ્તૂરબા સેવા આ સ્થળે અનંત ચૌદશના દિવસે ચંદની પડવાનો મેળો ભરાય छे.

જલાલપોર માં જોવાલાયક સ્થળો

જલાલપોર માં આવેલ લોકપ્રિય ભોજન

જલાલપોર માં આવેલી સ્કૂલ અને કોલેજ

જલાલપોર માં આવેલી હોસ્પિટલો

જલાલપોર માં આવેલ