વસો

Vaso

વસો તાલુકા વિશે માહિતી

મોતીભાઈ અમીને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી તથા દરબાર ગોપાળદાસે ઈ.સ. 1915માં અહીં ‘મોન્ટેસરી પદ્ધતિ’થી શિક્ષણ આપતું ગુજરાતનું સૌપ્રથમ બાલમંદિર શરૂ કર્યુ હતું.

દરબાર ગોપાળદાસની હવેલી

કાષ્ઠની કોતરણી કામવાળી દરબાર ગોપાળદાસની હવેલી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ હવેલીમાં મધ્યયુગની સંસ્કૃતિના દર્શન થાય છે. આ ઉપરાંત, વિઠ્ઠલભાઇની હવેલી અહીં આવેલી છે.

વસો માં જોવાલાયક સ્થળો

વસો માં આવેલ લોકપ્રિય ભોજન

વસો માં આવેલી સ્કૂલ અને કોલેજ

વસો માં આવેલી હોસ્પિટલો

વસો માં આવેલ